“જે પશ્ચિમી એ જ વૈશ્વિક” માન્યતાને પડકાર

મારાં તાજેતરના પુસ્તક “બિઈંગ ડિફરન્ટ: એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ (હાર્પર કોલિન્સ ૨૦૧૧)”ના હેતુઓ પૈકી એક મહત્ત્વનો હેતુ પશ્ચિમના એ દાવાને પડકારવાનો હતો જે મુજબ સઘળું પશ્ચિમનું એ જ સમગ્ર વિશ્વનું એવું મનાય છે. આ દાવા પ્રમાણે પશ્ચિમ એ જ સમગ્ર વિશ્વના ઈતિહાસનો ચાલક અને પશ્ચિમ જ અંતિમ ઈચ્છનીય લક્ષ્ય છે. પશ્ચિમ એક આદર્શ […]

Continue Reading

ધર્મ અંગે ગાંધીજી અને પશ્ચિમની સમજ વચ્ચે તફાવત

મહાત્મા ગાંધીએ સંસ્કૃતના કેટલાક મૂળ શબ્દોનો ઉપયોગ કરીને સ્વધર્મ (મારો ધર્મ) શબ્દપ્રયોગ કર્યો હતો. અંગ્રેજીમાં આ માટે કોઈ સચોટ પર્યાય નથી. એમાંનો એક શબ્દ “સત્ય” હતો, જેનું તેઓ આચરણ કરતા હતા. પાશ્ચાત્ય જગતની “ટ્રુથ(truth)”ની પરિભાષાથી ભિન્ન એવું આ સત્ય એ બૌદ્ધિક પ્રસ્તાવ નહીં પણ એક જીવન જીવવાનો પંથ છે જે વ્યક્તિના આચરણ દ્વારા જીવનમાં ગૂંથાઈ […]

Continue Reading

ખ્રિસ્તી ધર્મ પ્રચારકો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

મોટા ભાગના ઉદારમતવાદી અમેરિકનો ખ્રિસ્તી ધર્મ પ્રચારકો ની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. આ પ્રચારકો અમેરિકાના જમણેરી ખ્રિસ્તીઓ દ્વારા નાણાકીય સહાય અને ટેકો પામે છે અને વિદેશોમાં ખ્રિસ્તી ધર્મની અક્ષરશઃ અને આત્યંતિક બાજુને પ્રસ્તુત કરીને છેતરપિંડી દ્વારા કટ્ટરવાદી ખ્રિસ્તી રાજકીય કાર્યસૂચિ ચલાવે છે. ભારતમાં તેઓએ જ્યાં અંગ્રેજ સંસ્થાનવાદીઓ મૂકી ગયા ત્યાંથી ખુબ આગળ વધીને નકારાયેલી […]

Continue Reading

શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વના સંસ્કૃત વિદ્વાન છે?

જેઓ મારું પુસ્તક “ઘી બૅટલ ફોર સંસ્કૃત ” વાંચી રહ્યા છે અથવા વાંચવાના છે એમને ખ્યાલ હશે જ કે મારું મોટા ભાગનું ધ્યાન પ્રખ્યાત અમેરિકન ઈન્ડોલોજિસ્ટ શેલ્ડોન પોલોક પર કેન્દ્રિત કરેલું છે, જેને હું અમેરિકન ઑરિએંટલિઝમ તરીકે વર્ણવું છું એનો એ બહુ વગદાર અને ખ્યાતનામ પ્રતિનિધિ છે. મેં એમને મારા આ કાર્યમાં શા માટે પસંદ […]

Continue Reading

ધી બૅટલ ફોર સંસ્કૃત: પ્રસાર માધ્યમોની ભૂલો

સંસ્કૃત માટેનું યુદ્ધ પુરજોશમાં ચાલું છે. એક બાજું પાશ્ચાત્ય ઇન્ડોલોજીના ધ્વજ હેઠળ કાર્યરત  હિંદુદ્વેષીઓ છે. આ બહુ “પહોંચેલી માયા” છે અને આ છાવણીના હાથમાં અમેરિકાની પ્રતિષ્ઠિત “આઈવી લીગ”ની લગામ છે અને જેને ઇન્ડોલોજીની ડિગ્રી  જોઈતી હોય તેણે આ છાવણીની માન્યતાઓ સાથે ચાલવું પડે છે. આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી […]

Continue Reading

બ્રેકિંગ ઈન્ડિયા : દ્રવિડ અને દલિત વિષયક સમસ્યાઓમાં પશ્ચિમનો હસ્તક્ષેપ

આ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે. નેવુના દાયકામાં પ્રિન્સટન યુનિવર્સિટીના એક આફ્રિકન – અમેરિકન વિદ્વાને મને વાતવાતમાં કહ્યું કે તેઓ ‘આફ્રો-દલિત પ્રોજેક્ટ’ના અનુસંધાનમાં હમણાં જ ભારતની મુલાકાતે જઈ આવ્યા. મને સમજાયું કે અમેરિકાથી ચાલતા અને તેની નાણાકીય સહાય મેળવતા પ્રોજેક્ટ્સ દલિત […]

Continue Reading

બ્રેકિંગ ઈન્ડિયા-છ ઉશ્કેરણીયો

દ્રવિડ અસ્મિતાનું ઘડતર, દુરુપયોગ અને રાજકારણ દક્ષિણ ભારતના ઈતિહાસની કપોળકલ્પિત રચનાની પ્રક્રિયા ઘણે મોટે પાયે દલિતોની ઓળખને ભારતના મુખ્ય જનસમુદાયથી ભિન્ન રીતે ચિતરી શકાય એ જ ધ્યેય માટે થઈ રહી છે. સન ૧૮૩૦થી આ પ્રયાસ કરનારાઓના મુખ્ય સીમાચિન્હરૂપી દાવાઓ રહ્યા છે કે દક્ષિણ ભારત ભાષાકીય દ્રષ્ટિએ બાકીના ભારતથી અલગ છે; તેની સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્યશાસ્ત્ર […]

Continue Reading

ભારતમાં બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવાતી માનવ તસ્કરીનું કૌભાંડ

India’s NGO Racket Of Human Trafficking-    http://rajivmalhotra.com/library/articles/indias-ngo-racket-human-trafficking/ ભારતનાં સમાચાર માધ્યમોમાં છાશવારે કોઈક દૂરનાં પ્રદેશમાંની ગરીબ વ્યક્તિનાં દિલ્હીનાં કોઈ ઉચ્ચ વર્ગનાં શ્રીમંત દ્વારા થઈ રહેલા શોષણ વિષેનાં નાટકીય કૌભાંડો મુખ્ય ખબરોમાં/હેડલાઈનમાં છવાતાં રહેતાં હોય છે. તેમ છતાં પણ કોઈ જિજ્ઞાસુ પત્રકાર એ વિષે તપાસ કરવાનો પ્રયત્ન કરતો નથી જેથી અમુક બિન-સરકારી સંગઠનો  દ્વારા ચલાવાતાં માનવ તસ્કરી નાં […]

Continue Reading

યુરોપિઅનો દ્વારા સંસ્કૃતને પચાવી પડવાને લીધે આર્ય વંશવાદની માન્યતાની શરૂઆત

આ બાબત બહુ ઓછી વિદિત છે કે યુરોપિઅન પ્રજાની બહુમૂલ્ય એવાં સંસ્કૃતનાં પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથો માટેની શોધ અને આ તેમના દ્વારા આ ગ્રંથોને પચાવી પાડવાને ફળસ્વરૂપે આર્ય વંશની ઓળખની માન્યતાનો જન્મ થયો, જે  “નાઝીઝમ”નાં સિદ્ધાંતોનાં મૂળોમાંનું એક છે. સંસ્કૃત શબ્દ આર્ય એક વિશેષણ છે જેનો અર્થ કુલીન અથવા નિષ્કલંક એવો થાય છે. દાખલા તરીકે, પ્રસિદ્ધ […]

Continue Reading

ઈવાંજેલિસ્ટો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

મોટાં ભાગનાં ઉદારમતવાદી અમેરિકનો evangelicalsની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. અમેરિકાનાં જમણેરી ખ્રિસ્તીઓ દ્વારા ભંડોળ અને ટેકો પામતાં તેઓ વિદેશોમાં ખ્રિસ્તી ધર્મની અક્ષરશઃ અને આત્યંતિક બાજુને પ્રસ્તુત કરીને છેતરપિંડી દ્વારા કટ્ટરવાદી ખ્રિસ્તી રાજકીય કાર્યસૂચિ ચલાવે છે. જ્યાં સંસ્થાનવાદીઓ મૂકી ગયાં ત્યાંથી શરુ કરીને ખુબ આગળ વધીને તેઓએ નકારાયેલી જાતિવાદની માન્યતાને ભારતમાં પુનઃજીવિત કરી અને “ભાગલા […]

Continue Reading