શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વના સંસ્કૃત વિદ્વાન છે?

જેઓ મારું પુસ્તક “ઘી બૅટલ ફોર સંસ્કૃત ” વાંચી રહ્યા છે અથવા વાંચવાના છે એમને ખ્યાલ હશે જ કે મારું મોટા ભાગનું ધ્યાન પ્રખ્યાત અમેરિકન ઈન્ડોલોજિસ્ટ શેલ્ડોન પોલોક પર કેન્દ્રિત કરેલું છે, જેને હું અમેરિકન ઑરિએંટલિઝમ તરીકે વર્ણવું છું એનો એ બહુ વગદાર અને ખ્યાતનામ પ્રતિનિધિ છે. મેં એમને મારા આ કાર્યમાં શા માટે પસંદ […]

Continue Reading

ધી બૅટલ ફોર સંસ્કૃત: પ્રસાર માધ્યમોની ભૂલો

સંસ્કૃત માટેનું યુદ્ધ પુરજોશમાં ચાલું છે. એક બાજું પાશ્ચાત્ય ઇન્ડોલોજીના ધ્વજ હેઠળ કાર્યરત  હિંદુદ્વેષીઓ છે. આ બહુ “પહોંચેલી માયા” છે અને આ છાવણીના હાથમાં અમેરિકાની પ્રતિષ્ઠિત “આઈવી લીગ”ની લગામ છે અને જેને ઇન્ડોલોજીની ડિગ્રી  જોઈતી હોય તેણે આ છાવણીની માન્યતાઓ સાથે ચાલવું પડે છે. આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી […]

Continue Reading

“ધી બેટલ ફોર સંસ્કૃત” માં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ: રાજીવ મલ્હોત્રા

આ પુસ્તક પ્રસ્તુત કરે છે કે સંસ્કૃત ભાષા અને આપણી સંસ્કૃતિ જીવનથી ધબકે છે, પવિત્ર છે અને એ મોક્ષના સ્તોત્ર છે.છતાં એનું ભવિષ્ય એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણાં અંદરના વિદ્વાનો એને જાળવી રાખવાં શું પગલાં લેશે. મોટો ફાયદો ત્યારે થશે જ્યારે આપણાં સંસ્કૃતના વિદ્વાનો અને ભારતની મહત્વની સંસ્થાઓ એને નિર્ણાયક વળાંક આપવા […]

Continue Reading

બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

હું ઈચ્છું છું કે દુનિયાના બધા પ્રદેશોની બધી યે સંસ્કૃતિના વાયરા મારા ઘરમાં જેટલું પણ શક્ય હોય એટલા  છૂટથી વાય. પણ હું એની હવાથી ઉડી જવાનો ઈન્કાર કરું છું- ગાંધીજી આ પુસ્તક ભારત પશ્ચિમથી કઈ રીતે ભિન્ન છે તેના વિષે છે. એનો ઉદ્દેશ  અમુક (પશ્ચિમ દ્વારા) આત્મસાત કરાયેલી માન્યતાઓને પડકાર આપવાનો છે જે મુજબ પાશ્ચાત્ય […]

Continue Reading

બિઈંગ ડિફરંટ : એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ

સારાંશ ભારત એક રાષ્ટ્રથી પણ વિશેષ છે. ભારતની પોતાની  એક આગવી સંસ્કૃતિ છે જેની ફિલસુફી અને વિચારધારા સાંપ્રત સમયમાં પ્રભાવક બનેલી  પશ્ચિમની  સંસ્કૃતિથી અલગ તરી આવે છે. ભારતની આધ્યાત્મિક પરંપરાઓ ધર્મમાંથી ઉદ્ભવી છે, જેને સંપૂર્ણ મળતી આવે તેવી કોઈ પરંપરાનું  પશ્ચિમના માળખામાં અસ્તિત્વ નથી. કમનસીબે , વિશ્વસ્તરે ભારતની વધતી લોકપ્રિયતાનો લાભ અંકે કરવા માટે ભારતીય […]

Continue Reading

બ્રેકિંગ ઈન્ડિયા : દ્રવિડ અને દલિત વિષયક સમસ્યાઓમાં પશ્ચિમનો હસ્તક્ષેપ

આ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે. નેવુના દાયકામાં પ્રિન્સટન યુનિવર્સિટીના એક આફ્રિકન – અમેરિકન વિદ્વાને મને વાતવાતમાં કહ્યું કે તેઓ ‘આફ્રો-દલિત પ્રોજેક્ટ’ના અનુસંધાનમાં હમણાં જ ભારતની મુલાકાતે જઈ આવ્યા. મને સમજાયું કે અમેરિકાથી ચાલતા અને તેની નાણાકીય સહાય મેળવતા પ્રોજેક્ટ્સ દલિત […]

Continue Reading

બ્રેકિંગ ઈન્ડિયા-છ ઉશ્કેરણીયો

દ્રવિડ અસ્મિતાનું ઘડતર, દુરુપયોગ અને રાજકારણ દક્ષિણ ભારતના ઈતિહાસની કપોળકલ્પિત રચનાની પ્રક્રિયા ઘણે મોટે પાયે દલિતોની ઓળખને ભારતના મુખ્ય જનસમુદાયથી ભિન્ન રીતે ચિતરી શકાય એ જ ધ્યેય માટે થઈ રહી છે. સન ૧૮૩૦થી આ પ્રયાસ કરનારાઓના મુખ્ય સીમાચિન્હરૂપી દાવાઓ રહ્યા છે કે દક્ષિણ ભારત ભાષાકીય દ્રષ્ટિએ બાકીના ભારતથી અલગ છે; તેની સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્યશાસ્ત્ર […]

Continue Reading

રાજીવ મલ્હોત્રા: ભારતની સભ્યતા અને સંસ્કૃતિની જાળવણીનાં બૌદ્ધિક યોદ્ધા

અમુક દ્રષ્ટિએ જોતાં આપણો દેશ કઈંક અંધાધૂંધીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગ્યાં વિના રહેતું નથી. ચારે બાજું દ્રષ્ટિપાત કરતાં જણાય છે; અમુક વર્ગો દ્વારા રાજકીય લાભ ખાટી લેવા માટે ઉચ્ચારાતાં ઉશ્કેરણીજનક કથનો, એવોર્ડ-વાપસીની નૌટંકીઓ,દલિત-દ્રવિડનાં રાજકીય પત્તાંની રમતો, અનેક દાયકાઓથી ચાલી રહેલ ધર્મપરિવર્તનો, ઉગ્રપંથી તત્ત્વો દ્વારા પડાતી રાડો, માઓવાદીઓ દ્વારા ચલાવાતો હિંસાનો દોર,પાકિસ્તાન દ્વારા વણથંભ્યા આપણાં દેશ ઉપર થઈ રહેલાં […]

Continue Reading

આપણાં ધર્મગુરુઓને રક્ષવાનું મહત્ત્વ

હિન્દુ ધર્મની એક બહું જ મહત્વની અને વિશિષ્ટ ખાસિયત એ છે કે એનાં લાંબા ઈતિહાસમાં વ્યાપક પ્રમાણમાં દરેક સમયમાં સમકાલીન જીવંત ગુરુઓની ઉપસ્થિતિ રહી છે. આ ગુરુઓ થકી આપણી પરંપરા જીવંત રહી અને તેઓ સતત નવાં જ્ઞાન અને અર્થઘટનથી દરેક સમયે અને પ્રત્યેક સંદર્ભમાં એનું સિંચન કરતા રહ્યા છે. મારા પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ”માં મેં સમજાવ્યું છે કે કઈ રીતે સત-ચિત-આનંદ વિષેની […]

Continue Reading

ભારતમાં બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવાતી માનવ તસ્કરીનું કૌભાંડ

India’s NGO Racket Of Human Trafficking-    http://rajivmalhotra.com/library/articles/indias-ngo-racket-human-trafficking/ ભારતનાં સમાચાર માધ્યમોમાં છાશવારે કોઈક દૂરનાં પ્રદેશમાંની ગરીબ વ્યક્તિનાં દિલ્હીનાં કોઈ ઉચ્ચ વર્ગનાં શ્રીમંત દ્વારા થઈ રહેલા શોષણ વિષેનાં નાટકીય કૌભાંડો મુખ્ય ખબરોમાં/હેડલાઈનમાં છવાતાં રહેતાં હોય છે. તેમ છતાં પણ કોઈ જિજ્ઞાસુ પત્રકાર એ વિષે તપાસ કરવાનો પ્રયત્ન કરતો નથી જેથી અમુક બિન-સરકારી સંગઠનો  દ્વારા ચલાવાતાં માનવ તસ્કરી નાં […]

Continue Reading