રાજીવ મલ્હોત્રા અને મીનાક્ષી જૈન વચ્ચે વાર્તાલાપ

આ વાતચીતમાં હું દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના અધ્યાપક મીનાક્ષી જૈનના લેખન વિશે કહેવા માંગુ છું. હું એમને છેલ્લા વીસ વર્ષથી ઓળખું છું અને મારે હિસાબે તેઓ ભારતના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના સર્વોત્તમ શિક્ષક છે. તેઓએ દિલ્હીમાં શેલ્ડોન પોલોકને લક્ષ્યમાં રાખીને યોજાયેલી સ્વદેશી ઈન્ડોલોજી-૨માં એક ખુબ જ સરસ પેપર પ્રસ્તુત કર્યું હતું.

Continue Reading

“ભારતીય અસાધારણવાદનો વિચાર” – ભારત આંતરરાષ્ટ્રીય પરિષદનો વિચાર

આ પ્રવચનમાં હું “ભારતીય અસાધારણવાદ”, તેનો અર્થ તથા વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર તેની અસરો વિશે ચર્ચા કરીશ. અમેરિકામાં રહેઠાણના મારા અનુભવને આધારે મારે એ ચર્ચા કરવી છે કે “અમેરિકન અસાધારણવાદ” અંગેની સમજણ અન્ય દેશોની પ્રજામાં પણ એવી જ અસાધારણવાદના કથાનકની શોધ તરફ મને કેવી રીતે દોરી ગઈ.

Continue Reading

ધર્મ અને નવા પોપ

વેટિકનને જે સત્તા છે એ જોતા નવા પોપની પસંદગી માત્ર ખ્રિસ્તી જ નહીં પણ દરેક ધર્મના લોકોને અસર કરી શકે. જ્યારે પણ અમેરિકા, ચીન, રશિયા કે બીજા કોઈ મોટા દેશમાં કેન્દ્ર સરકારમાં સત્તાપલટો થતો હોય છે ત્યારે બધાં દેશોમાં એ વિશે ચર્ચા-વિચારણા થાય છે કારણ કે એની અસર વિશ્વમાં સૌને થતી હોય છે. કમનસીબે પોપની […]

Continue Reading

માનવ અધિકારઃ સિક્કાની બીજી બાજુ

કાળા નાણાંને ધોળું કરવા માટે એ નાણાંને ભિન્ન ભિન્ન જટિલ માર્ગોમાંથી પસાર કરાય છે જેથી એનું સ્વરૂપ એવું સંદિગ્ધ બની જાય છે કે એના સ્ત્રોત વિષે કોઈ માહિતી રહેતી નથી અને એ છેવટે કાયદેસરના વ્યવસાયમાંથી પસાર થઈને ધોળું નાણું બની જાય છે. સદ્ભાગ્યે, એની સામે અમેરિકાના નેતૃત્વમાં વિશ્વભરમાં ચળવળ ચાલી રહી છે. તે જ રીતે […]

Continue Reading

યાદ છે આપણને હજી તિબેટનો વિદ્રોહ?

Image: CC by 2.0, https://creativecommons.org/licenses/by/2.0/ તિબેટ ઉપર ચીની લશ્કરે ૧૯૫૧થી કરેલા કબજા સામે નારાજ તિબેટી નાગરિકોએ આજથી અડધી સદી કરતા વધુ સમય પહેલા એટલે કે ૧૯૫૯ની ૧૦મી માર્ચે વિદ્રોહ કર્યો હતો. જોકે ચીન દ્વારા આ વિદ્રોહને બહુ નિર્દયતાથી કચડી નંખાતા તિબેટના લોકો માટે એનો બહુ દુઃખદ અંત આવ્યો. એને પરિણામે અમેરિકાની સંસ્થા સી.આઈ.એ.ની મદદથી દલાઈ […]

Continue Reading

સમાનતાના સિદ્ધાંતને પ્રત્યુત્તર

સનાતન ધર્મની પ્રચલિત માન્યતાઓનો નિષેધ એવી ધારણા વ્યાપક રીતે ફેલાયેલી છે કે અદ્વૈત એટલે દુનિયાદારીના ઉત્તરદાયિત્વથી પલાયન થઈ જવું. આ એક એવી તર્કહીન દલીલ (હાથમાં આવી ગઈ) છે કે જેને આધારે વેદાંતને નિમ્નલિખિત કારણોસર અવગણવામાં આવે છે. * વ્યક્તિના જીવનના અભ્યુદયનો અવકાશ નથી કારણ કે વેદાંત હિમાયત કરે છે કે જીવ માત્ર જે અનુભવે છે […]

Continue Reading

મતભેદ સાથે પરસ્પર સન્માન: એક નવીન પ્રકારનો હિન્દુ-ક્રિશ્ચિયન વાર્તાલાપ/સંવાદ

આ પહેલાના મારા બ્લોગમાં મેં પરસ્પર સન્માન નો વિચાર પ્રસ્તુત કર્યો હતો અને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આંતર-ધર્મોના વાર્તાલાપમાં સામાન્યતયા પ્રચલિત છે એ “સહન” કરવાની વિભાવના કરતા તે શા માટે શ્રેષ્ઠ છે. મારું તાજેતરનું આખું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”(હાર્પર કોલિન્સ , 2011) બધી પરંપરાઓમાં બધું સરખું જ છે એમ જોવાને બદલે કઈ રીતે […]

Continue Reading

સનાતન ધર્મીઓ માટે “ગુડ ન્યુઝ”: તમે પાપી નથી

સ્થાનિક ચર્ચના યુવા-યુવતીઓનું બનેલું એક જૂથ ક્યારેક ક્યારેક અમારા વિસ્તારમાં જોવા મળે છે. તેઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ હોય છે અને સુઘડ રીતે તૈયાર થયેલા હોય છે. તેઓ એક પછી એક બધાના ઘરે ઘંટડી મારીને ઘરના સભ્યો સાથે ખ્રિસ્તી ધર્મ અંગે વાતચીત કરતા હોય છે. મને હંમેશા તેમને આવકારવાનું ગમે છે. હું તેમને ચા પીવાનો આગ્રહ […]

Continue Reading

ક્રિશ્ચિયન યોગ: એક હિન્દુની દ્રષ્ટિએ

યોગ એ “એબ્રાહામિક ધર્મો” જેવો કોઈ “ધર્મ” નથી પરંતુ એક આધ્યાત્મિક માર્ગ છે. એના શારીરિક આસનો તો એક અંશ માત્ર છે, પણ એની ભીતર ખુબ જ ગહન અને વિસ્તૃત એક ચોક્કસ આધ્યત્મિક્તા ધરબાયેલી છે. એના આધ્યાત્મિક લાભો દરેક વ્યક્તિ માટે નિઃશંકપણે ઉપલબ્ધ છે પછી ભલે તે વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરતી હોય. તેમ છતાં […]

Continue Reading

ભારતીય તત્વજ્ઞાન અમેરિકાની સમજ બહાર

અમેરિકાના વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શનને બરાબર ન્યાય નથી અપાતો એવું મેં જાણ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો. હકીકતમાં માત્ર બે જ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શન ઉપર Ph. D.નો અભ્યાસ ઉપલબ્ધ છે. સામાન્યપણે ભારતીય વિચારને દર્શનશાસ્ત્ર ન ગણતા આ વિષયોને રિલિજીઅનના વિભાગ દ્વારા ભણાવવામાં આવે છે અને તે પણ બહુ ખરાબ રીતે અથવા તો માનવશાસ્ત્રના વિભાગ […]

Continue Reading