હિંદુ ગુડ ન્યૂઝ
વિશ્વ આજે પરિવર્તનકાળના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિકરણ, રાષ્ટ્રીય સરહદોની પાર લોકોની વધતી જતી અવરજવર, પર્યાવરણની સમસ્યા, ધર્મને લઈને વધતો ટકરાવ , સુધરતી આર્થિક સ્થિતિ અને બહુ-ધ્રુવી (મલ્ટી-પોલાર) વિશ્વ જેવી બાબતો ચિરકાલીન માનવજાતની દુવિધાઓ અને પ્રશ્નોને ઉકેલવા માટે આપણી વિચારવાની પદ્ધતિમાં બદલાવ માંગે છે. આજની સમસ્યાઓના નિરાકરણ માટે સુચવાયેલા ઘણા ઉત્તરો ચવાઈ ગયેલા, જૂના […]
Continue Reading