વિદેશથી જેનું સંચાલન થાય છે તે ચર્ચો અને મદરેસાઓેને લઘુમતી સંસ્થાનો દરજ્જો ના હોઈ શકે

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 19 જુલાઇ 2018) સુબ્રમણ્યમ સ્વામીની હાજરીમાં રાજીવ મલ્હોત્રાએ આપેલી માહિતી મુજબ મુસ્લિમોમાં પણ નાતજાતના બહોળા ભેદભાવો છે. અશરાફ, અજલાફ અને અઝલાફ આ ત્રણ જ્ઞાતિઓ વચ્ચે રોટીબેટીનો વ્યવહાર નથી. પાકિસ્તાનમાં આ ઘણો મોટો પ્રૉબ્લેમ છે. બિહારમાં જન્મેલા કેટલાક મુસ્લિમોને બીજા મુસ્લિમો નીચી જાતિના ગણે છે. ભારતના મોટાભાગના મુસ્લિમોના પૂર્વજો સ્વદેશી જ […]

Continue Reading

ભારતમાં રહેનારા સ્વદેશી મુસ્લિમો

( મુંબઇ સમાચાર : બુધવાર, 18 જુલાઇ 2018) સુબ્રમણ્યમ સ્વામી અને રાજીવ મલ્હોત્રાની પ્રવચનસભામાં મલ્હોત્રાએ સૌપ્રથમ શ્રોતાઓને સંબોધ્યા. લગભગ એક કલાકના વ્યાખ્યાન દરમિયાન રાજીવ મલ્હોત્રાએ અનેક નવી, બૌદ્ધિક વાતો કહી જેમાંની ઊડીને આંખે વળગે એવી બે કનસેપ્ટ્સ વિશે તમને વાત કરું. રાજીવ મલ્હોત્રાએ આરંભમાં એક મુદ્દો એ પણ મૂક્યો કે ભારતીય મુસ્લિમોએ આ દેશ પર […]

Continue Reading

ધર્મ અને નવા પોપ

વેટિકનને જે સત્તા છે એ જોતા નવા પોપની પસંદગી માત્ર ખ્રિસ્તી જ નહીં પણ દરેક ધર્મના લોકોને અસર કરી શકે. જ્યારે પણ અમેરિકા, ચીન, રશિયા કે બીજા કોઈ મોટા દેશમાં કેન્દ્ર સરકારમાં સત્તાપલટો થતો હોય છે ત્યારે બધાં દેશોમાં એ વિશે ચર્ચા-વિચારણા થાય છે કારણ કે એની અસર વિશ્વમાં સૌને થતી હોય છે. કમનસીબે પોપની […]

Continue Reading

મતભેદ સાથે પરસ્પર સન્માન: એક નવીન પ્રકારનો હિન્દુ-ક્રિશ્ચિયન વાર્તાલાપ/સંવાદ

આ પહેલાના મારા બ્લોગમાં મેં પરસ્પર સન્માન નો વિચાર પ્રસ્તુત કર્યો હતો અને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આંતર-ધર્મોના વાર્તાલાપમાં સામાન્યતયા પ્રચલિત છે એ “સહન” કરવાની વિભાવના કરતા તે શા માટે શ્રેષ્ઠ છે. મારું તાજેતરનું આખું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”(હાર્પર કોલિન્સ , 2011) બધી પરંપરાઓમાં બધું સરખું જ છે એમ જોવાને બદલે કઈ રીતે […]

Continue Reading

સનાતન ધર્મીઓ માટે “ગુડ ન્યુઝ”: તમે પાપી નથી

સ્થાનિક ચર્ચના યુવા-યુવતીઓનું બનેલું એક જૂથ ક્યારેક ક્યારેક અમારા વિસ્તારમાં જોવા મળે છે. તેઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ હોય છે અને સુઘડ રીતે તૈયાર થયેલા હોય છે. તેઓ એક પછી એક બધાના ઘરે ઘંટડી મારીને ઘરના સભ્યો સાથે ખ્રિસ્તી ધર્મ અંગે વાતચીત કરતા હોય છે. મને હંમેશા તેમને આવકારવાનું ગમે છે. હું તેમને ચા પીવાનો આગ્રહ […]

Continue Reading

ક્રિશ્ચિયન યોગ: એક હિન્દુની દ્રષ્ટિએ

યોગ એ “એબ્રાહામિક ધર્મો” જેવો કોઈ “ધર્મ” નથી પરંતુ એક આધ્યાત્મિક માર્ગ છે. એના શારીરિક આસનો તો એક અંશ માત્ર છે, પણ એની ભીતર ખુબ જ ગહન અને વિસ્તૃત એક ચોક્કસ આધ્યત્મિક્તા ધરબાયેલી છે. એના આધ્યાત્મિક લાભો દરેક વ્યક્તિ માટે નિઃશંકપણે ઉપલબ્ધ છે પછી ભલે તે વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરતી હોય. તેમ છતાં […]

Continue Reading

શું અમેરિકામાં પણ જાતિવાદની પ્રથા હોય છે?

તાજેતરમાં મેં પ્રાધ્યાપક ઉમા નારાયણ લેખિત એક ઉત્કૃષ્ટ પુસ્તક”Dislocating Cultures (ડિસલોકેટિંગ કલ્ચર્સ”) વાંચ્યું. શા માટે ભારતમાં દહેજને કારણે થતાં મૃત્યુની બાબતોમાં પશ્ચિમ જગતને બહુ રસ છે જ્યારે અમેરિકામાં થતાં વિવાહિત સ્ત્રીઓનાં મૃત્યુની બાબત ઉપર એટલું મહત્ત્વ અપાતું નથી એ બે વિગતો વચ્ચે એમણે આ પુસ્તકમાં સરખામણી કરી છે. અને ખાસ તો એટલા માટે કે આંકડાની […]

Continue Reading

વાઘ અને હરણ: શું પશ્ચિમ આપણા ધર્મને આત્મસાત્ કરી રહ્યું છે?

ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક બંનેના સર્વસામાન્ય સત્યને પ્રસ્તુત કરનારા અને વાહક જાણે એક માત્ર તેઓ જ હોય એ રીતે પશ્ચિમે મુખોટો પહેરીને કાર્યક્રમો, પ્રયોગો અને ષડયંત્રો સમગ્ર માનવજાત પોતાની માન્યતાઓ સ્વીકારી લે એ માટે ચલાવ્યા છે અને ઉચિત ગણાવ્યા છે. હું અહીં વાઘ અને હરણનું રૂપક વાપરીને એક સંસ્કૃતિને બીજી સંસ્કુતિ દ્વારા આત્મસાત્ કરવી, બંને વચ્ચેના […]

Continue Reading

યોગ: ઈતિહાસમાંથી મુક્તિ

હું જયારે ચાર દાયકા અગાઉ અમેરિકા કાયમી વસવાટ કરવા આવ્યો ત્યારે લોકો, સામાજિક સંસ્થાઓ અને અમેરિકન સરકાર દ્વારા અમેરિકન લોકોના મનમાં પ્રબળ ઐતિહાસિક ઓળખ જડબેસલાક બેસાડી દેવા માટેના અવિરત પ્રયાસોથી હું ખાસ્સો આશ્ચર્યચકિત થયો હતો. બિનસાંપ્રદાયિક અમેરિકન સમાજ ઐતિહાસિક સંસ્થાઓથી ભરેલો છે જ્યાં લગભગ દરેક અમેરિકન શહેરો ભૂતકાળના બનાવોની નોંધણી તેમજ પૃથ્થકરણ કરવા અને સાચવવાના […]

Continue Reading

વિદેશીઓ સંસ્કૃત અપનાવે છે પણ આપણને કેમ શરમ આવે છે??

એક બાજું પાશ્ચાત્ય ઇન્ડોલોજીનાં ધ્વજ હેઠળ કાર્યરત હિંદુદ્વેષીઓ છે. આ બહું “પહોંચેલી માયા” છે અને આ છાવણીનાં હાથમાં અમેરિકાની પ્રતિષ્ઠિત “આઈવી લીગ”ની લગામ છે અને જેને પણ ઇન્ડોલોજીની ઊપાધિ (degree) જોઈતી હોય તેણે આ છાવણીની માન્યતાઓ સાથે ચાલવું પડે છે. આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી એવી ફોજ ઉભી કરીને […]

Continue Reading