વિદેશથી જેનું સંચાલન થાય છે તે ચર્ચો અને મદરેસાઓેને લઘુમતી સંસ્થાનો દરજ્જો ના હોઈ શકે

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 19 જુલાઇ 2018) સુબ્રમણ્યમ સ્વામીની હાજરીમાં રાજીવ મલ્હોત્રાએ આપેલી માહિતી મુજબ મુસ્લિમોમાં પણ નાતજાતના બહોળા ભેદભાવો છે. અશરાફ, અજલાફ અને અઝલાફ આ ત્રણ જ્ઞાતિઓ વચ્ચે રોટીબેટીનો વ્યવહાર નથી. પાકિસ્તાનમાં આ ઘણો મોટો પ્રૉબ્લેમ છે. બિહારમાં જન્મેલા કેટલાક મુસ્લિમોને બીજા મુસ્લિમો નીચી જાતિના ગણે છે. ભારતના મોટાભાગના મુસ્લિમોના પૂર્વજો સ્વદેશી જ […]

Continue Reading

ભારતમાં રહેનારા સ્વદેશી મુસ્લિમો

( મુંબઇ સમાચાર : બુધવાર, 18 જુલાઇ 2018) સુબ્રમણ્યમ સ્વામી અને રાજીવ મલ્હોત્રાની પ્રવચનસભામાં મલ્હોત્રાએ સૌપ્રથમ શ્રોતાઓને સંબોધ્યા. લગભગ એક કલાકના વ્યાખ્યાન દરમિયાન રાજીવ મલ્હોત્રાએ અનેક નવી, બૌદ્ધિક વાતો કહી જેમાંની ઊડીને આંખે વળગે એવી બે કનસેપ્ટ્સ વિશે તમને વાત કરું. રાજીવ મલ્હોત્રાએ આરંભમાં એક મુદ્દો એ પણ મૂક્યો કે ભારતીય મુસ્લિમોએ આ દેશ પર […]

Continue Reading

“ભારતીય અસાધારણવાદનો વિચાર” – ભારત આંતરરાષ્ટ્રીય પરિષદનો વિચાર

આ પ્રવચનમાં હું “ભારતીય અસાધારણવાદ”, તેનો અર્થ તથા વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર તેની અસરો વિશે ચર્ચા કરીશ. અમેરિકામાં રહેઠાણના મારા અનુભવને આધારે મારે એ ચર્ચા કરવી છે કે “અમેરિકન અસાધારણવાદ” અંગેની સમજણ અન્ય દેશોની પ્રજામાં પણ એવી જ અસાધારણવાદના કથાનકની શોધ તરફ મને કેવી રીતે દોરી ગઈ.

Continue Reading

યાદ છે આપણને હજી તિબેટનો વિદ્રોહ?

Image: CC by 2.0, https://creativecommons.org/licenses/by/2.0/ તિબેટ ઉપર ચીની લશ્કરે ૧૯૫૧થી કરેલા કબજા સામે નારાજ તિબેટી નાગરિકોએ આજથી અડધી સદી કરતા વધુ સમય પહેલા એટલે કે ૧૯૫૯ની ૧૦મી માર્ચે વિદ્રોહ કર્યો હતો. જોકે ચીન દ્વારા આ વિદ્રોહને બહુ નિર્દયતાથી કચડી નંખાતા તિબેટના લોકો માટે એનો બહુ દુઃખદ અંત આવ્યો. એને પરિણામે અમેરિકાની સંસ્થા સી.આઈ.એ.ની મદદથી દલાઈ […]

Continue Reading

સમાનતાના સિદ્ધાંતને પ્રત્યુત્તર

સનાતન ધર્મની પ્રચલિત માન્યતાઓનો નિષેધ એવી ધારણા વ્યાપક રીતે ફેલાયેલી છે કે અદ્વૈત એટલે દુનિયાદારીના ઉત્તરદાયિત્વથી પલાયન થઈ જવું. આ એક એવી તર્કહીન દલીલ (હાથમાં આવી ગઈ) છે કે જેને આધારે વેદાંતને નિમ્નલિખિત કારણોસર અવગણવામાં આવે છે. * વ્યક્તિના જીવનના અભ્યુદયનો અવકાશ નથી કારણ કે વેદાંત હિમાયત કરે છે કે જીવ માત્ર જે અનુભવે છે […]

Continue Reading

મતભેદ સાથે પરસ્પર સન્માન: એક નવીન પ્રકારનો હિન્દુ-ક્રિશ્ચિયન વાર્તાલાપ/સંવાદ

આ પહેલાના મારા બ્લોગમાં મેં પરસ્પર સન્માન નો વિચાર પ્રસ્તુત કર્યો હતો અને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આંતર-ધર્મોના વાર્તાલાપમાં સામાન્યતયા પ્રચલિત છે એ “સહન” કરવાની વિભાવના કરતા તે શા માટે શ્રેષ્ઠ છે. મારું તાજેતરનું આખું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”(હાર્પર કોલિન્સ , 2011) બધી પરંપરાઓમાં બધું સરખું જ છે એમ જોવાને બદલે કઈ રીતે […]

Continue Reading

સનાતન ધર્મીઓ માટે “ગુડ ન્યુઝ”: તમે પાપી નથી

સ્થાનિક ચર્ચના યુવા-યુવતીઓનું બનેલું એક જૂથ ક્યારેક ક્યારેક અમારા વિસ્તારમાં જોવા મળે છે. તેઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ હોય છે અને સુઘડ રીતે તૈયાર થયેલા હોય છે. તેઓ એક પછી એક બધાના ઘરે ઘંટડી મારીને ઘરના સભ્યો સાથે ખ્રિસ્તી ધર્મ અંગે વાતચીત કરતા હોય છે. મને હંમેશા તેમને આવકારવાનું ગમે છે. હું તેમને ચા પીવાનો આગ્રહ […]

Continue Reading

ભારતીય તત્વજ્ઞાન અમેરિકાની સમજ બહાર

અમેરિકાના વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શનને બરાબર ન્યાય નથી અપાતો એવું મેં જાણ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો. હકીકતમાં માત્ર બે જ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શન ઉપર Ph. D.નો અભ્યાસ ઉપલબ્ધ છે. સામાન્યપણે ભારતીય વિચારને દર્શનશાસ્ત્ર ન ગણતા આ વિષયોને રિલિજીઅનના વિભાગ દ્વારા ભણાવવામાં આવે છે અને તે પણ બહુ ખરાબ રીતે અથવા તો માનવશાસ્ત્રના વિભાગ […]

Continue Reading

“જે પશ્ચિમી એ જ વૈશ્વિક” માન્યતાને પડકાર

મારાં તાજેતરના પુસ્તક “બિઈંગ ડિફરન્ટ: એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ (હાર્પર કોલિન્સ ૨૦૧૧)”ના હેતુઓ પૈકી એક મહત્ત્વનો હેતુ પશ્ચિમના એ દાવાને પડકારવાનો હતો જે મુજબ સઘળું પશ્ચિમનું એ જ સમગ્ર વિશ્વનું એવું મનાય છે. આ દાવા પ્રમાણે પશ્ચિમ એ જ સમગ્ર વિશ્વના ઈતિહાસનો ચાલક અને પશ્ચિમ જ અંતિમ ઈચ્છનીય લક્ષ્ય છે. પશ્ચિમ એક આદર્શ […]

Continue Reading

ધર્મો વચ્ચેના ભેદને ચર્ચવાનું મહત્ત્વ

હું ઈચ્છુ છું કે બધા પ્રદેશોની બધી સંસ્કૃતિઓના વાયરા મારા આવાસમાં છૂટથી વાય. પણ, હું એ વાયરાને કારણે ઉડી જવા નથી માંગતો.-મહાત્મા ગાંધી મોટા ભાગના ઉદારમતવાદી સમાજમાં લિંગ, જાતિ કે વંશના આધારે રખાતા ભેદભાવના વિચારો દેખીતી રીતે વખોડાય છે. માનવજાતમાં રહેલી વિવિધતા મોટે ભાગે ન માત્ર સ્વીકારાય છે, એનો તો ઉત્સવ ઉજવાય છે. અલબત્ત આ […]

Continue Reading