રાજીવ મલ્હોત્રા: ભારતની સભ્યતા અને સંસ્કૃતિની જાળવણીનાં બૌદ્ધિક યોદ્ધા

અમુક દ્રષ્ટિએ જોતાં આપણો દેશ કઈંક અંધાધૂંધીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગ્યાં વિના રહેતું નથી. ચારે બાજું દ્રષ્ટિપાત કરતાં જણાય છે; અમુક વર્ગો દ્વારા રાજકીય લાભ ખાટી લેવા માટે ઉચ્ચારાતાં ઉશ્કેરણીજનક કથનો, એવોર્ડ-વાપસીની નૌટંકીઓ,દલિત-દ્રવિડનાં રાજકીય પત્તાંની રમતો, અનેક દાયકાઓથી ચાલી રહેલ ધર્મપરિવર્તનો, ઉગ્રપંથી તત્ત્વો દ્વારા પડાતી રાડો, માઓવાદીઓ દ્વારા ચલાવાતો હિંસાનો દોર,પાકિસ્તાન દ્વારા વણથંભ્યા આપણાં દેશ ઉપર થઈ રહેલાં […]

Continue Reading

આપણાં ધર્મગુરુઓને રક્ષવાનું મહત્ત્વ

હિન્દુ ધર્મની એક બહું જ મહત્વની અને વિશિષ્ટ ખાસિયત એ છે કે એનાં લાંબા ઈતિહાસમાં વ્યાપક પ્રમાણમાં દરેક સમયમાં સમકાલીન જીવંત ગુરુઓની ઉપસ્થિતિ રહી છે. આ ગુરુઓ થકી આપણી પરંપરા જીવંત રહી અને તેઓ સતત નવાં જ્ઞાન અને અર્થઘટનથી દરેક સમયે અને પ્રત્યેક સંદર્ભમાં એનું સિંચન કરતા રહ્યા છે. મારા પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ”માં મેં સમજાવ્યું છે કે કઈ રીતે સત-ચિત-આનંદ વિષેની […]

Continue Reading

ભારતમાં બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવાતી માનવ તસ્કરીનું કૌભાંડ

India’s NGO Racket Of Human Trafficking-    http://rajivmalhotra.com/library/articles/indias-ngo-racket-human-trafficking/ ભારતનાં સમાચાર માધ્યમોમાં છાશવારે કોઈક દૂરનાં પ્રદેશમાંની ગરીબ વ્યક્તિનાં દિલ્હીનાં કોઈ ઉચ્ચ વર્ગનાં શ્રીમંત દ્વારા થઈ રહેલા શોષણ વિષેનાં નાટકીય કૌભાંડો મુખ્ય ખબરોમાં/હેડલાઈનમાં છવાતાં રહેતાં હોય છે. તેમ છતાં પણ કોઈ જિજ્ઞાસુ પત્રકાર એ વિષે તપાસ કરવાનો પ્રયત્ન કરતો નથી જેથી અમુક બિન-સરકારી સંગઠનો  દ્વારા ચલાવાતાં માનવ તસ્કરી નાં […]

Continue Reading

વિદેશીઓ સંસ્કૃત અપનાવે છે પણ આપણને કેમ શરમ આવે છે??

એક બાજું પાશ્ચાત્ય ઇન્ડોલોજીનાં ધ્વજ હેઠળ કાર્યરત હિંદુદ્વેષીઓ છે. આ બહું “પહોંચેલી માયા” છે અને આ છાવણીનાં હાથમાં અમેરિકાની પ્રતિષ્ઠિત “આઈવી લીગ”ની લગામ છે અને જેને પણ ઇન્ડોલોજીની ઊપાધિ (degree) જોઈતી હોય તેણે આ છાવણીની માન્યતાઓ સાથે ચાલવું પડે છે. આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી એવી ફોજ ઉભી કરીને […]

Continue Reading

યુરોપિઅનો દ્વારા સંસ્કૃતને પચાવી પડવાને લીધે આર્ય વંશવાદની માન્યતાની શરૂઆત

આ બાબત બહુ ઓછી વિદિત છે કે યુરોપિઅન પ્રજાની બહુમૂલ્ય એવાં સંસ્કૃતનાં પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથો માટેની શોધ અને આ તેમના દ્વારા આ ગ્રંથોને પચાવી પાડવાને ફળસ્વરૂપે આર્ય વંશની ઓળખની માન્યતાનો જન્મ થયો, જે  “નાઝીઝમ”નાં સિદ્ધાંતોનાં મૂળોમાંનું એક છે. સંસ્કૃત શબ્દ આર્ય એક વિશેષણ છે જેનો અર્થ કુલીન અથવા નિષ્કલંક એવો થાય છે. દાખલા તરીકે, પ્રસિદ્ધ […]

Continue Reading

ઈવાંજેલિસ્ટો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

મોટાં ભાગનાં ઉદારમતવાદી અમેરિકનો evangelicalsની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. અમેરિકાનાં જમણેરી ખ્રિસ્તીઓ દ્વારા ભંડોળ અને ટેકો પામતાં તેઓ વિદેશોમાં ખ્રિસ્તી ધર્મની અક્ષરશઃ અને આત્યંતિક બાજુને પ્રસ્તુત કરીને છેતરપિંડી દ્વારા કટ્ટરવાદી ખ્રિસ્તી રાજકીય કાર્યસૂચિ ચલાવે છે. જ્યાં સંસ્થાનવાદીઓ મૂકી ગયાં ત્યાંથી શરુ કરીને ખુબ આગળ વધીને તેઓએ નકારાયેલી જાતિવાદની માન્યતાને ભારતમાં પુનઃજીવિત કરી અને “ભાગલા […]

Continue Reading