રાજીવ મલ્હોત્રા: ભારતની સભ્યતા અને સંસ્કૃતિની જાળવણીનાં બૌદ્ધિક યોદ્ધા
અમુક દ્રષ્ટિએ જોતાં આપણો દેશ કઈંક અંધાધૂંધીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગ્યાં વિના રહેતું નથી. ચારે બાજું દ્રષ્ટિપાત કરતાં જણાય છે; અમુક વર્ગો દ્વારા રાજકીય લાભ ખાટી લેવા માટે ઉચ્ચારાતાં ઉશ્કેરણીજનક કથનો, એવોર્ડ-વાપસીની નૌટંકીઓ,દલિત-દ્રવિડનાં રાજકીય પત્તાંની રમતો, અનેક દાયકાઓથી ચાલી રહેલ ધર્મપરિવર્તનો, ઉગ્રપંથી તત્ત્વો દ્વારા પડાતી રાડો, માઓવાદીઓ દ્વારા ચલાવાતો હિંસાનો દોર,પાકિસ્તાન દ્વારા વણથંભ્યા આપણાં દેશ ઉપર થઈ રહેલાં […]
Continue Reading