સનાતન ધર્મીઓ માટે “ગુડ ન્યુઝ”: તમે પાપી નથી

સ્થાનિક ચર્ચના યુવા-યુવતીઓનું બનેલું એક જૂથ ક્યારેક ક્યારેક અમારા વિસ્તારમાં જોવા મળે છે. તેઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ હોય છે અને સુઘડ રીતે તૈયાર થયેલા હોય છે. તેઓ એક પછી એક બધાના ઘરે ઘંટડી મારીને ઘરના સભ્યો સાથે ખ્રિસ્તી ધર્મ અંગે વાતચીત કરતા હોય છે. મને હંમેશા તેમને આવકારવાનું ગમે છે. હું તેમને ચા પીવાનો આગ્રહ […]

Continue Reading

ક્રિશ્ચિયન યોગ: એક હિન્દુની દ્રષ્ટિએ

યોગ એ “એબ્રાહામિક ધર્મો” જેવો કોઈ “ધર્મ” નથી પરંતુ એક આધ્યાત્મિક માર્ગ છે. એના શારીરિક આસનો તો એક અંશ માત્ર છે, પણ એની ભીતર ખુબ જ ગહન અને વિસ્તૃત એક ચોક્કસ આધ્યત્મિક્તા ધરબાયેલી છે. એના આધ્યાત્મિક લાભો દરેક વ્યક્તિ માટે નિઃશંકપણે ઉપલબ્ધ છે પછી ભલે તે વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરતી હોય. તેમ છતાં […]

Continue Reading

ભારતીય તત્વજ્ઞાન અમેરિકાની સમજ બહાર

અમેરિકાના વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શનને બરાબર ન્યાય નથી અપાતો એવું મેં જાણ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો. હકીકતમાં માત્ર બે જ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શન ઉપર Ph. D.નો અભ્યાસ ઉપલબ્ધ છે. સામાન્યપણે ભારતીય વિચારને દર્શનશાસ્ત્ર ન ગણતા આ વિષયોને રિલિજીઅનના વિભાગ દ્વારા ભણાવવામાં આવે છે અને તે પણ બહુ ખરાબ રીતે અથવા તો માનવશાસ્ત્રના વિભાગ […]

Continue Reading

“જે પશ્ચિમી એ જ વૈશ્વિક” માન્યતાને પડકાર

મારાં તાજેતરના પુસ્તક “બિઈંગ ડિફરન્ટ: એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ (હાર્પર કોલિન્સ ૨૦૧૧)”ના હેતુઓ પૈકી એક મહત્ત્વનો હેતુ પશ્ચિમના એ દાવાને પડકારવાનો હતો જે મુજબ સઘળું પશ્ચિમનું એ જ સમગ્ર વિશ્વનું એવું મનાય છે. આ દાવા પ્રમાણે પશ્ચિમ એ જ સમગ્ર વિશ્વના ઈતિહાસનો ચાલક અને પશ્ચિમ જ અંતિમ ઈચ્છનીય લક્ષ્ય છે. પશ્ચિમ એક આદર્શ […]

Continue Reading

શું અમેરિકામાં પણ જાતિવાદની પ્રથા હોય છે?

તાજેતરમાં મેં પ્રાધ્યાપક ઉમા નારાયણ લેખિત એક ઉત્કૃષ્ટ પુસ્તક”Dislocating Cultures (ડિસલોકેટિંગ કલ્ચર્સ”) વાંચ્યું. શા માટે ભારતમાં દહેજને કારણે થતાં મૃત્યુની બાબતોમાં પશ્ચિમ જગતને બહુ રસ છે જ્યારે અમેરિકામાં થતાં વિવાહિત સ્ત્રીઓનાં મૃત્યુની બાબત ઉપર એટલું મહત્ત્વ અપાતું નથી એ બે વિગતો વચ્ચે એમણે આ પુસ્તકમાં સરખામણી કરી છે. અને ખાસ તો એટલા માટે કે આંકડાની […]

Continue Reading

ગાંધીજીનો સંદેશ વિશિષ્ટરૂપે ભિન્ન અને આત્મસાત્ કરવો અશક્ય

મારું પુસ્તક ભારતીય અને પશ્ચિમી સભ્યતા વચ્ચેના અમુક પાયાના તફાવતને પ્રકાશમાં લાવે છે અને વિસ્તારથી એમાંના આધ્યાત્મિક, તાત્વિક, તત્ત્વદર્શી અને ઐતિહાસિક આધારોનું અન્વેષણ કરે છે. મારી દલીલ છે કે આ તફાવતને આંખ આડા કરવામાં પશ્ચિમની સભ્યતાની મહત્તા પ્રત્યે સભાનતાનો સંપૂર્ણ અભાવ અને દીવાસ્વપ્નની માનસિકતા અને ભારતીયોની આત્મસમ્માનની દીનતાભરી મનોદશા જોઈ શકાય છે. જેના ફળસ્વરૂપે આપણે […]

Continue Reading

ધર્મો વચ્ચેના ભેદને ચર્ચવાનું મહત્ત્વ

હું ઈચ્છુ છું કે બધા પ્રદેશોની બધી સંસ્કૃતિઓના વાયરા મારા આવાસમાં છૂટથી વાય. પણ, હું એ વાયરાને કારણે ઉડી જવા નથી માંગતો.-મહાત્મા ગાંધી મોટા ભાગના ઉદારમતવાદી સમાજમાં લિંગ, જાતિ કે વંશના આધારે રખાતા ભેદભાવના વિચારો દેખીતી રીતે વખોડાય છે. માનવજાતમાં રહેલી વિવિધતા મોટે ભાગે ન માત્ર સ્વીકારાય છે, એનો તો ઉત્સવ ઉજવાય છે. અલબત્ત આ […]

Continue Reading

વનપ્રદેશ અને રણપ્રદેશની સભ્યતાઓ

મારાં એક પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ, એન ઈન્ડિયન ચૅલેન્જ ટુ વૅસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ”(૨૦૧૧, હાર્પર કોલિન્સ ઈન્ડિયા)માં મેં ચર્ચા કરી છે કે, ભારતીય સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિથી અલગ તારવતી બાબતો જેવી કે, ભારતીય તત્વજ્ઞાન, કળા, પાકશાસ્ત્ર(ભોજન), સંગીત અને શૃંગારરસમાં જોવા મળતી અરાજક્તા તથા વ્યવસ્થા એ બંને પ્રકારના પરિબળો વચ્ચે (અરાજક્તાના સંપૂર્ણ નાશને બદલે) સમતોલ અને સંતુલન કેવી રીતે રાખવામાં […]

Continue Reading

ધર્મ અંગે ગાંધીજી અને પશ્ચિમની સમજ વચ્ચે તફાવત

મહાત્મા ગાંધીએ સંસ્કૃતના કેટલાક મૂળ શબ્દોનો ઉપયોગ કરીને સ્વધર્મ (મારો ધર્મ) શબ્દપ્રયોગ કર્યો હતો. અંગ્રેજીમાં આ માટે કોઈ સચોટ પર્યાય નથી. એમાંનો એક શબ્દ “સત્ય” હતો, જેનું તેઓ આચરણ કરતા હતા. પાશ્ચાત્ય જગતની “ટ્રુથ(truth)”ની પરિભાષાથી ભિન્ન એવું આ સત્ય એ બૌદ્ધિક પ્રસ્તાવ નહીં પણ એક જીવન જીવવાનો પંથ છે જે વ્યક્તિના આચરણ દ્વારા જીવનમાં ગૂંથાઈ […]

Continue Reading

ધર્મ ઐતિહાસિક સીમાથી પર છે

ખ્રિસ્તી, યહૂદી, ઈસ્લામ જેવા મોટા ભાગના એબ્રાહામિક ધર્મોમાં રિલિજીયનને લગતા સંઘર્ષના મૂળમાં ઈશ્વરે ચોક્કસ શું કહ્યું, કઈ રીતે કહ્યું અને એનો ચોક્કસ અર્થ શું થાય છે એ બાબતો રહેલી છે. વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ ધર્મોના અનુયાયીઓ માટે વિશ્વસનીય સિદ્ધાંતોના ગ્રંથો રચાય છે અથવા સંક્ષિપ્તમાં અતિ મહત્ત્વની ઉક્તિઓ અને માન્યતાઓ ઉપર તર્ક-વિતર્ક કરાય છે, […]

Continue Reading